ભા. જ. પા. ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આજરોજ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિતે મટવાડ ગામે શહિદ સ્મારક ખાતે ભારતને આઝાદી અપાવવા પોતાના પ્રાણની આહુતિ અપનાર વીર શહિદ સ્વતંત્રસેનાનીને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શહિદ સ્વતંત્રસેનાની ના પરિવારજનોનું સન્માન કર્યું…