સામાજિક વનીકરણ વિભાગ – નવસારી દ્વારા સુપ્રસિદ્ધ શ્રી સાઈનાથ મંદિર – ઉન ખાતે નવનિર્મિત પ્રવિત્ર ઉપવન ઉદ્યાનનું લોકાર્પણ કર્યું તેમજ ઔષધિ વૃક્ષનું રોપણ કર્યું… ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા જાહેર – ધાર્મિક સ્થળોને સુંદર – સુવિધાસભર બનાવવાની કોશિશ સરાહનીય છે. દર્શનાર્થી માટે આ ઉદ્યાન ઉપયોગી થશે એવી આશા ☘️☘️☘️

April 10, 2022
સામાજિક વનીકરણ વિભાગ – નવસારી દ્વારા સુપ્રસિદ્ધ શ્રી સાઈનાથ મંદિર – ઉન ખાતે નવનિર્મિત પ્રવિત્ર ઉપવન ઉદ્યાનનું લોકાર્પણ કર્યું તેમજ ઔષધિ વૃક્ષનું રોપણ કર્યું…
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા જાહેર – ધાર્મિક સ્થળોને સુંદર – સુવિધાસભર બનાવવાની કોશિશ સરાહનીય છે. દર્શનાર્થી માટે આ ઉદ્યાન ઉપયોગી થશે એવી આશા ☘️☘️☘️