સમાચાર

“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ” આટ ગામ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી, રેંજ-સુપા દ્વારા આયોજીત ૭૪ માં જલાલપોર તાલુકા કક્ષાના વનમહોત્સવ ઉજવણી કાર્યક્રમમા હાજરી આપી… વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે… #વૃક્ષારોપણ #VanMahotsav

August 19, 2023

“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ” આટ ગામ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી, રેંજ-સુપા દ્વારા આયોજીત ૭૪ માં જલાલપોર તાલુકા કક્ષાના

મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન…. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતગર્ત આજરોજ આટ ગામ ખાતે જલાલપોર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ આપી અને શહિદ સ્વતંત્રસેનાની ના પરિવારજનોનું સન્માન કર્યું… આ પ્રસંગે શીલા ફલકમનું લોકાર્પણ, વૃક્ષારોપણ તેમજ અમૃત કળશમાં માટી એકત્રિત કરતાની સાથે ધ્વજવંદન કરી, વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરી. #AzadiKaAmritMahotsav #MeriMatiMeraDesh

August 18, 2023

મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન….   આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 14 ઑગસ્ટ, 1947ના રોજ થયેલાં વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા કાર્યાલય ખાતે આયોજિત પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યો… આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રીમતી શિતલબેન સોની, ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઇ, નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, સંગઠનના હોદેદારો,અન્ય મહાનુભાવો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા…

August 13, 2023

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 14 ઑગસ્ટ, 1947ના રોજ થયેલાં વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ

અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી….

August 11, 2023

અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર

મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન… આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત આજરોજ ગુજરાત સરકારના કમિશનર યુવક – સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્વારા અને દાંડી ગ્રામ પંચાયતના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ આપી… આપણે સૌ રાષ્ટ્રભક્તિના આ અનોખા અભિયાનમાં જોડાઈએ અને વીર-વીરાંગનાઓ તેમજ આપણી ધન્ય ધરાની વંદના કરીએ… #AzadiKaAmritMahotsav #MeriMatiMeraDesh

August 11, 2023

મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન…   આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન…. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ભારતભરમાં “મેરી માટી, મેરા દેશ!” અભિયાન શરૂ થઇ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજરોજ આટ ખંભલાવ જુથ ગ્રામપંચાયત દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ આપી અને શહિદ સ્વતંત્રસેનાની ના પરિવારજનોનું સન્માન કર્યું… આપણે સૌ રાષ્ટ્રભક્તિના આ અનોખા અભિયાનમાં જોડાઈએ અને વીર-વીરાંગનાઓ તેમજ આપણી ધન્ય ધરાની વંદના કરીએ. #AzadiKaAmritMahotsav #MeriMatiMeraDesh

August 9, 2023

મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન…. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં