મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન…. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ભારતભરમાં “મેરી માટી, મેરા દેશ!” અભિયાન શરૂ થઇ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજરોજ આટ ખંભલાવ જુથ ગ્રામપંચાયત દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ આપી અને શહિદ સ્વતંત્રસેનાની ના પરિવારજનોનું સન્માન કર્યું… આપણે સૌ રાષ્ટ્રભક્તિના આ અનોખા અભિયાનમાં જોડાઈએ અને વીર-વીરાંગનાઓ તેમજ આપણી ધન્ય ધરાની વંદના કરીએ. #AzadiKaAmritMahotsav #MeriMatiMeraDesh

August 9, 2023

મેરી માટી, મેરા દેશ
મીટ્ટી કો નમન, વીરો કો વંદન….

આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ભારતભરમાં “મેરી માટી, મેરા દેશ!” અભિયાન શરૂ થઇ રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત આજરોજ આટ ખંભલાવ જુથ ગ્રામપંચાયત દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ આપી અને શહિદ સ્વતંત્રસેનાની ના પરિવારજનોનું સન્માન કર્યું…

આપણે સૌ રાષ્ટ્રભક્તિના આ અનોખા અભિયાનમાં જોડાઈએ અને વીર-વીરાંગનાઓ તેમજ આપણી ધન્ય ધરાની વંદના કરીએ.

#AzadiKaAmritMahotsav
#MeriMatiMeraDesh