“વૃક્ષારોપણ કરીએ,
પર્યાવરણ હરિયાળું બનાવીએ”
આટ ગામ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી, રેંજ-સુપા દ્વારા આયોજીત ૭૪ માં જલાલપોર તાલુકા કક્ષાના વનમહોત્સવ ઉજવણી કાર્યક્રમમા હાજરી આપી…
વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે…
#વૃક્ષારોપણ
#VanMahotsav