મેરી માટી, મેરા દેશ
મીટ્ટી કો નમન, વીરો કો વંદન…
આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત આજરોજ ગુજરાત સરકારના કમિશનર યુવક – સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્વારા અને દાંડી ગ્રામ પંચાયતના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ આપી…
આપણે સૌ રાષ્ટ્રભક્તિના આ અનોખા અભિયાનમાં જોડાઈએ અને વીર-વીરાંગનાઓ તેમજ આપણી ધન્ય ધરાની વંદના કરીએ…