પૂર સંરક્ષણ

  • જલાલપોર મતવિસ્તારમાં ઓંજલ (માછીવાડ), દીવાદાંડી (માછીવાડ), દાંતી અને સામાપુર ગામે પુર સરક્ષણના કામો થયા.

એ.એસ.ઈ. સ્કીમની વિગતો

ક્રમ. વર્ષ જીલ્લો કામનું નામ અંદાજીત કિંમત (રૂ. લાખમાં) લંબાઈ (મીટરમાં) ડીઝાઇનનો પ્રકાર
૧. ૨૦૧૫ – ૧૬ નવસારી દરિયાઈ ધોવાણની દીવાલનું બાંધકામ બોરસી માછીવાડ ખાતે ૨૦૯૫.૮૪ ૧૮૭૫ જીઓ ફેબ્રિક, કોર અને હેવી સ્ટોન ઇન આર્મર લેયર
૨. ૨૦૦૮ – ૦૯ નવસારી દરિયાઈ ધોવાણની દીવાલનું બાંધકામ ઓંજલ માછીવાડ ખાતે ૧૦૪૦.૦૦ ૧૯૦૦ ગબીઓન ટીપે એ.એસ.ઈ વોલ
૩. ૨૦૧૨ – ૧૩ નવસારી ઓંજલ માછીવાડ (રીસ્ટોરેસન વર્ક) ૩૫૩.૭૦ ૫૧૦ ૨.૦૦ થી ૨.૫૦ ટોન સ્ટોન
૪. ૨૦૧૨ – ૧૩ નવસારી દરિયાઈ ધોવાણની દીવાલનું બાંધકામ દાંતી જલાલપોર ખાતે ૩૭૯.૬૦ ૧૨૬૦ અર્થ વર્ક ૧:૩:૬ કોંક્રીટ, જીઓફેબ્રિક, કોર વીથ ગેબીઓન્સ વોલ