સમાચાર

રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની પેરક ઉપસ્થિતિમાં તા. ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ કેન્દ્ર તથા રાજ્યસરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), હળપતિ આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના આવાસોનું બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે થી ઇ- લોકાર્પણ તથા ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાનાર છે(જલાલપોર વિધાનસભા નો કાર્યક્રમ, એગ્રીકલ્ચર કોલેજ એરૂ, નવસારી ખાતે રાખેલ છે). જેના આયોજન માટે આજરોજ જલાલપોર તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સભ્યોશ્રીઓ તથા જુદા જુદા ગામોના સરપંચોશ્રીઓ તેમજ આગેવાનો સાથે વિસ્તૃત આયોજન બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા…

February 8, 2024

રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની પેરક

ફરી એકવાર મોદી સરકાર લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત દેશભરમાં ‘ભીંત ચિત્રણ અભિયાન’ દ્વારા ભાજપાનો વિજય સંકલ્પ સશક્ત બની રહ્યો છે… આજે આટ ગામ ખાતે ભીંત ચિત્રણ કરી આ અભિયાનને આગળ વધાર્યું… #FirEkBaarModiSarkar #ModiKiGuarantee

January 19, 2024

ફરી એકવાર મોદી સરકાર લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત દેશભરમાં ‘ભીંત ચિત્રણ અભિયાન’ દ્વારા ભાજપાનો વિજય સંકલ્પ સશક્ત બની રહ્યો

નવસારી વિજલપોર શહેરના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અયોધ્યા રામ મંદિર ખાતે ચઢાવવામાં આવનાર ૧૦૮ ફૂટ ધ્વજાની શોભાયાત્રામાં સહભાગી થવાનો અવસર મળ્યો… જય શ્રી રામ…

January 18, 2024

નવસારી વિજલપોર શહેરના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અયોધ્યા રામ મંદિર ખાતે ચઢાવવામાં આવનાર ૧૦૮ ફૂટ ધ્વજાની શોભાયાત્રામાં સહભાગી થવાનો

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે… જે અંતર્ગત, આજરોજ આટ ગામના રામજી મંદિરે દર્શન કરીને મંદિર પરિસરના સફાઈ કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યો… આપ સૌ ધાર્મિક સ્થાનોની સ્વચ્છતાના આ અભિયાનમાં જરૂર જોડાવ તેવો ભાવભર્યો અનુરોધ કરું છું… જય શ્રી રામ

January 15, 2024

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે,