જય શ્રી રામ…
આજે શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી રામ રથ યાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું. ગામે ગામ રામ ભક્તો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…
રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો…
આવો આપણે સૌ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જ્યોત પ્રગટાવીએ અને પ્રભુ શ્રીરામના આગમનને વધાવીએ…