જય શ્રી રામ… આજે શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી રામ રથ યાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું. ગામે ગામ રામ ભક્તો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું… રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો… આવો આપણે સૌ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જ્યોત પ્રગટાવીએ અને પ્રભુ શ્રીરામના આગમનને વધાવીએ… #jayshreeramRam #AyodhyaRamTemple

January 21, 2024
જય શ્રી રામ…
આજે શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી રામ રથ યાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું. ગામે ગામ રામ ભક્તો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…
રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો…
આવો આપણે સૌ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જ્યોત પ્રગટાવીએ અને પ્રભુ શ્રીરામના આગમનને વધાવીએ…