માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની પેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી 182 વિધાનસભાઓમાં ₹2,993 કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનાર 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે અવસરે એગ્રીકલ્ચર કોલેજ નવસારી ખાતે આયોજીત ૧૭૪ જલાલપોર વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો…
આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા…