સમાચાર

“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ” સીમળગામ ખાતે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા અને નવસારી જિલ્લા વન વિભાગના સંયુક્ત સહયોગ દ્વારા ૨૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર રહી વૃક્ષારોપણ કર્યું તથા અન્યોને પણ વૃક્ષારોપણ કરવા અંગે પ્રેરિત કર્યા… વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે. #વૃક્ષારોપણ

July 27, 2022

“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ”   સીમળગામ ખાતે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા અને નવસારી જિલ્લા વન વિભાગના સંયુક્ત સહયોગ

ભારતીય જનતા પાર્ટી – નવસારી તાલુકા પદાધિકારીઓની બેઠક ʼશ્રી કમલમʼ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં ભા. જ. પા. – નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભૂરાભાઇ શાહ, સાથી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જલાલપોર વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ, જિલ્લા તથા મંડળ હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો, તેમજ સરપંચો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

July 23, 2022

ભારતીય જનતા પાર્ટી – નવસારી તાલુકા  પદાધિકારીઓની બેઠક ʼશ્રી કમલમʼ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને

ભારતીય જનતા પાર્ટી – નવસારી વિજલપોર શહેર પદાધિકારીઓની બેઠક ʼશ્રી કમલમʼ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં ભા. જ. પા. – નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભૂરાભાઇ શાહ, સાથી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શિતલબેન, જલાલપોર વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ, જિલ્લા તથા મંડળ હોદેદારો, , ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

July 23, 2022

ભારતીય જનતા પાર્ટી – નવસારી વિજલપોર શહેર પદાધિકારીઓની બેઠક ʼશ્રી કમલમʼ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહી

નવસારી જિલ્લાના દાંડી ગામના સ્વતંત્રતાસેનાની અને સમગ્ર કાંઠાવિભાગના ઘરેણાં સમાં ગૌરવશાળી આદર્શ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ વિદ્વાન રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનને હસ્તે મેળવનાર, રેડીઓ પર સુંદર ભજનો ગાનારા ભજનિક અને શિક્ષણ સંસ્થાઓમાં નમ્રપણે બહુ મોટા દાતા શ્રી નરસિંહભાઈ નાનાભાઈ પટેલનું ન્યુઝીલેન્ડ ખાતે નિધન થયું છે એ સમાચાર થી દુઃખની લાગણી અનુભવું છું. પ્રભુ એમના દિવ્ય આત્માને મોક્ષ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું… આપે કરેલ દેશ સેવા માટે દેશ હંમેશા આપનો ઋણી રહેશે… 👏👏 ૐ શાંતિ 🙏🙏

July 22, 2022

નવસારી જિલ્લાના દાંડી ગામના સ્વતંત્રતાસેનાની અને સમગ્ર કાંઠાવિભાગના ઘરેણાં સમાં ગૌરવશાળી આદર્શ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ વિદ્વાન રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનને હસ્તે મેળવનાર,

ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા ની પદાધિકારીઓની બૃહદ બેઠક જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ઉપસ્થિત રહ્યો…

July 20, 2022

ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા ની પદાધિકારીઓની બૃહદ  બેઠક જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ઉપસ્થિત રહ્યો…