સમાચાર

બનાસ યુવા સંગઠન દ્વારા સંચાલિત (જીવદયા માનવ સેવા ટ્રસ્ટ) દ્રારા નિર્મિત “સજ્જન પંખી ઘર” અને “પદમાવતી જલધારા“ નું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ… આ પ્રસંગે જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઇ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી જિગીષ શાહ, અધિકારીશ્રીઓ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…

June 9, 2023

બનાસ યુવા સંગઠન દ્વારા સંચાલિત (જીવદયા માનવ સેવા ટ્રસ્ટ) દ્રારા નિર્મિત “સજ્જન પંખી ઘર” અને “પદમાવતી જલધારા“ નું  ઉદઘાટન ગુજરાત

ભારતીય જનતા પાર્ટી ૧૭૪ જલાલપોર વિધાનસભાની “ટિફિન બેઠક” દાંડી ગામે મળી જેમાં ઉપસ્થિત રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા. કાર્યકર્તાઓ સાથે મુખ્ય સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા કરી તથા આગામી સમયમાં યોજાનાર મહત્વના કાર્યક્રમોના આયોજન સંદર્ભે માર્ગદર્શિત કર્યા. આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, સિનિયર કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 8, 2023

ભારતીય જનતા પાર્ટી ૧૭૪ જલાલપોર વિધાનસભાની “ટિફિન બેઠક”  દાંડી ગામે મળી જેમાં ઉપસ્થિત રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના

ભારત સરકારના માજી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનજી બિહારના ધારાસભ્ય શ્રી સંજયભાઈ સારંગીજી આજે નવસારી જિલ્લાના પ્રવાસે હતા… ડો. હર્ષવર્ધનજી એ દાંડી પ્રાર્થના મંદિર ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ત્યાંથી દાંડી ખાતે ‘સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ ની મુલાકાત લીધી હતી… ડો. હર્ષવર્ધનજી એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી સાથે તેમની આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે નવા સ્થળોના વિકાસ બાબતોની માહિતી મેળવી હતી… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 7, 2023

ભારત સરકારના માજી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનજી બિહારના ધારાસભ્ય શ્રી સંજયભાઈ સારંગીજી આજે નવસારી જિલ્લાના પ્રવાસે હતા… ડો. હર્ષવર્ધનજી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના પેરા ગામે પાયાના કાર્યકર્તા ભુપેન્દ્રભાઇ દેસાઇના નિવાસસ્થાને જનસંપર્ક કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, શ્રીમતી તૃષાબેન, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 3, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના પેરા ગામે પાયાના

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના સુપા ગામે ડો. અમુલભાઈ નાયકના નિવાસસ્થાને જનસંપર્ક કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, શ્રીમતી તૃષાબેન, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 3, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના સુપા ગામે ડો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના તેલાડા ગામે પાયાના કાર્યકર્તા અને હળપતિ સમાજના આગેવાન દિયાળભાઈ રાઠોડના નિવાસસ્થાને જનસંપર્ક કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, શ્રીમતી તૃષાબેન, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 3, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના તેલાડા ગામે પાયાના