માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની પેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી 182 વિધાનસભાઓમાં ₹2,993 કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનાર 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે અવસરે એગ્રીકલ્ચર કોલેજ નવસારી ખાતે આયોજીત ૧૭૪ જલાલપોર વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા… #ViksitBharatViksitGujarat February 11, 2024 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની પેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી 182
રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની પેરક ઉપસ્થિતિમાં તા. ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ કેન્દ્ર તથા રાજ્યસરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), હળપતિ આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના આવાસોનું બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે થી ઇ- લોકાર્પણ તથા ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાનાર છે(જલાલપોર વિધાનસભા નો કાર્યક્રમ, એગ્રીકલ્ચર કોલેજ એરૂ, નવસારી ખાતે રાખેલ છે). જેના આયોજન માટે આજરોજ જલાલપોર તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સભ્યોશ્રીઓ તથા જુદા જુદા ગામોના સરપંચોશ્રીઓ તેમજ આગેવાનો સાથે વિસ્તૃત આયોજન બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા… February 8, 2024 રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની પેરક
આજરોજ ભૂતસાડ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ ગાંવ ચલો અભિયાન અંર્તગત ઓંજલ અને એરૂ જિલ્લા પંચાયત સીટ સ્તરીય કાર્યશાળા કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ પ્રસંગે સંગઠનના હોદેદારો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સરપંચશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા… February 5, 2024 આજરોજ ભૂતસાડ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ ગાંવ ચલો અભિયાન અંર્તગત ઓંજલ અને એરૂ જિલ્લા પંચાયત સીટ સ્તરીય
આજ રોજ ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિતે આટ ગામની શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કુલ અને શ્રી બી. ડી. પટેલ હાયર સેકન્ડરી સ્કુલ ખાતે ધ્વજવંદન ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… જય હિન્દ વંદે માતરમ #republicday2024 January 26, 2024 આજ રોજ ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિતે આટ ગામની શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કુલ અને શ્રી બી. ડી. પટેલ
૨૫ – નવસારી સંસદીય મતવિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી J.P.Nadda જી, ગુજરાત રાજયના મુખ્યમંત્રી આદરણીય શ્રી Bhupendra Patel જી તથા ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તથા પરમ પૂજય સંતશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત રહી કાર્યાલય ઉદ્ઘાટનની શુભકામનાઓ પાઠવી… January 23, 2024 ૨૫ – નવસારી સંસદીય મતવિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી J.P.Nadda જી, ગુજરાત
જય શ્રી રામ… આજરોજ શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી બાઈક રેલીને પ્રસ્થાન કરાવી આટ ગામના શ્રી રામજી મંદિરે પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું… રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો… આવો આપણે સૌ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જ્યોત પ્રગટાવીએ અને પ્રભુ શ્રીરામના આગમનને વધાવીએ… #jayshreeramRam #AyodhyaRamTemple #राममंदिरप्राणप्रतिष्ठा #RamMandirPranPratishta 🛕 January 22, 2024 જય શ્રી રામ… આજરોજ શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી બાઈક રેલીને પ્રસ્થાન કરાવી આટ ગામના શ્રી રામજી મંદિરે
જય શ્રી રામ… આજે શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી રામ રથ યાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું. ગામે ગામ રામ ભક્તો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું… રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો… આવો આપણે સૌ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જ્યોત પ્રગટાવીએ અને પ્રભુ શ્રીરામના આગમનને વધાવીએ… #jayshreeramRam #AyodhyaRamTemple January 21, 2024 જય શ્રી રામ… આજે શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી રામ રથ યાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામનું પુણ્ય
ફરી એકવાર મોદી સરકાર લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત દેશભરમાં ‘ભીંત ચિત્રણ અભિયાન’ દ્વારા ભાજપાનો વિજય સંકલ્પ સશક્ત બની રહ્યો છે… આજે આટ ગામ ખાતે ભીંત ચિત્રણ કરી આ અભિયાનને આગળ વધાર્યું… #FirEkBaarModiSarkar #ModiKiGuarantee January 19, 2024 ફરી એકવાર મોદી સરકાર લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત દેશભરમાં ‘ભીંત ચિત્રણ અભિયાન’ દ્વારા ભાજપાનો વિજય સંકલ્પ સશક્ત બની રહ્યો
નવસારી વિજલપોર શહેરના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અયોધ્યા રામ મંદિર ખાતે ચઢાવવામાં આવનાર ૧૦૮ ફૂટ ધ્વજાની શોભાયાત્રામાં સહભાગી થવાનો અવસર મળ્યો… જય શ્રી રામ… January 18, 2024 નવસારી વિજલપોર શહેરના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અયોધ્યા રામ મંદિર ખાતે ચઢાવવામાં આવનાર ૧૦૮ ફૂટ ધ્વજાની શોભાયાત્રામાં સહભાગી થવાનો
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે… જે અંતર્ગત, આજરોજ આટ ગામના રામજી મંદિરે દર્શન કરીને મંદિર પરિસરના સફાઈ કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યો… આપ સૌ ધાર્મિક સ્થાનોની સ્વચ્છતાના આ અભિયાનમાં જરૂર જોડાવ તેવો ભાવભર્યો અનુરોધ કરું છું… જય શ્રી રામ January 15, 2024 “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે,