આજરોજ ઓંજલ – માછીવાડ ગામે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નવસારી હસ્તક આવેલ એરૂ આટ ઓંજલ માછીવાડ (૧૪ કરોડ ૧૬ લાખના ખર્ચે) તેમજ પનાર કૃષ્ણપુર રોડ (૭ કરોડ ૮ લાખના ખર્ચે) રસ્તાનું મજબુતીકરણ કરવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીલમબેન, કારોબારી અધ્યક્ષ શ્રી હિરેનભાઈ, જલાલપોર મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ, અશોકભાઇ, મહામંત્રી શ્રી દીપેશભાઈ, શ્રી કેતનભાઈ, યુવા મોરચા પ્રમુખ શ્રી હિતેશભાઈ, એ. પી. એમ. સી ચેરમેન શ્રી પ્રકાશભાઇ, કિશાન મોરચા પ્રમુખ શ્રી દેવાશુંભાઈ, જી. પં શાસક પક્ષ નેતા શ્રી બળવંતભાઈ, તા.પં સભ્યોશ્રી રણધીરભાઈ, નિલેશભાઈ, મીનેશભાઈ, મનીષભાઈ, ક્રિષ્નાબેન, તૃપ્તિબેન, રોશનીબેન, મનીષાબેન અને આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા… March 2, 2024 આજરોજ ઓંજલ – માછીવાડ ગામે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નવસારી હસ્તક આવેલ એરૂ આટ ઓંજલ માછીવાડ (૧૪ કરોડ
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી C R Paatil જી ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત અને કુલ ૪૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… #ViksitBharatViksitGujarat February 22, 2024 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, એમનાં આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આજે વાંસી બોરસી ખાતે કાર્યક્રમનાં સ્થળનું નિરીક્ષણ કરીને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન પાઠવ્યા… February 19, 2024 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ સેન્ટર વિજલપોરના સહયોગથી કર્યું હતું જેમાં ઉપસ્થિત રહ્યો… આ શિબિરમાં કુલ – 111 યુનિટ રકત એકત્રિત થયું. સૌ રકતદાતા અને શિબિરના આયોજન બદલ શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોરના કાર્યકર્તાઓને સહર્ષ અભિનંદન… #ShivajiMaharajJayanti February 19, 2024 શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, આજરોજ સ્થળ નિરીક્ષણ કરીને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી… February 16, 2024 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર
આજરોજ જલાલપોર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું… આધુનિક સુવિધાસભર આ ભવન તાલુકાના લોકોની રજૂઆતોના ઝડપી ઉકેલ માટે તેમજ તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવામાં ખૂબ ઉપયોગી બની રહેશે… February 16, 2024 આજરોજ જલાલપોર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું… આધુનિક સુવિધાસભર આ ભવન તાલુકાના લોકોની રજૂઆતોના ઝડપી ઉકેલ માટે તેમજ તાલુકાના
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, જેના આયોજન માટે આજરોજ ‘શ્રી કમલમ’ જિલ્લા ભા. જ. પા. કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, લોકસભાના પ્રભારી શ્રી અશોકભાઇ ધોરાજીયા ની વિશેષ ઉપસ્થિતિમાં વિસ્તૃત આયોજન બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા… આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, મંડળ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કારોબારી સભ્યો, જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તેમજ અપેક્ષિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા… February 15, 2024 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર
આજરોજ વચ્છરવાડ ગામે શ્રીમાન મનુભાઈ લાલભાઈ પટેલ પરિવાર દ્વારા માતા – પિતાના સ્મરણાર્થે સ્મશાનભૂમિ માં પ્રવેશ દ્વાર, વનકુટિર અને લાકડા ભરવા માટે ગોડાઉનના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી.. February 15, 2024 આજરોજ વચ્છરવાડ ગામે શ્રીમાન મનુભાઈ લાલભાઈ પટેલ પરિવાર દ્વારા માતા – પિતાના સ્મરણાર્થે સ્મશાનભૂમિ માં પ્રવેશ દ્વાર, વનકુટિર અને લાકડા
અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી…. February 15, 2024 અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર
આજરોજ ગાંવ ચાલો અભિયાન અંતર્ગત કોથમડી ગામે સરકાર ની વિવિધ યોજનાઓ વિષે ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી…. #gaanvchaloabhiyan #PMModiji February 12, 2024 આજરોજ ગાંવ ચાલો અભિયાન અંતર્ગત કોથમડી ગામે સરકાર ની વિવિધ યોજનાઓ વિષે ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ