આજરોજ ઓંજલ – માછીવાડ ગામે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નવસારી હસ્તક આવેલ એરૂ આટ ઓંજલ માછીવાડ (૧૪ કરોડ ૧૬ લાખના ખર્ચે) તેમજ પનાર કૃષ્ણપુર રોડ (૭ કરોડ ૮ લાખના ખર્ચે) રસ્તાનું મજબુતીકરણ કરવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીલમબેન, કારોબારી અધ્યક્ષ શ્રી હિરેનભાઈ, જલાલપોર મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ, અશોકભાઇ, મહામંત્રી શ્રી દીપેશભાઈ, શ્રી કેતનભાઈ, યુવા મોરચા પ્રમુખ શ્રી હિતેશભાઈ, એ. પી. એમ. સી ચેરમેન શ્રી પ્રકાશભાઇ, કિશાન મોરચા પ્રમુખ શ્રી દેવાશુંભાઈ, જી. પં શાસક પક્ષ નેતા શ્રી બળવંતભાઈ, તા.પં સભ્યોશ્રી રણધીરભાઈ, નિલેશભાઈ, મીનેશભાઈ, મનીષભાઈ, ક્રિષ્નાબેન, તૃપ્તિબેન, રોશનીબેન, મનીષાબેન અને આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…