શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ સેન્ટર વિજલપોરના સહયોગથી કર્યું હતું જેમાં ઉપસ્થિત રહ્યો…
આ શિબિરમાં કુલ – 111 યુનિટ રકત એકત્રિત થયું. સૌ રકતદાતા અને શિબિરના આયોજન બદલ શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોરના કાર્યકર્તાઓને સહર્ષ અભિનંદન…