સમાચાર

રત્નકલા ચેરીટેબલ ટ્રસ્ટ (રત્નકલા ડાયમંડ) દ્વારા આયોજીત અને શુશ્રુષા બલ્ડ સેન્ટર નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહ્યો… જ્યારે બ્લડ બૅકો ને પણ રક્તની અછત રહેતી હોય અને તેવા સમય ૫૯ (59) યુનિટ રક્ત એકત્ર કરી આપવું સાચી સેવા છે… રકતદાન શિબિરનું સફળ આયોજન બદલ રત્નકલા ચેરીટેબલ ટ્રસ્ટ (રત્નકલા ડાયમંડ)ને અભિનંદન અને સવિશેષ રક્તદાન, મહાદાન ને સાર્થક કરતા સૌ રક્તદાતાઓને દિલી શુભેચ્છા…

January 5, 2023

રત્નકલા ચેરીટેબલ ટ્રસ્ટ (રત્નકલા ડાયમંડ)  દ્વારા આયોજીત અને શુશ્રુષા બલ્ડ સેન્ટર નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજીત અબ્રામા ગામે જી. આઈ. ડી. સી. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી ‘બાળ વૈજ્ઞાનિકો‘ને પ્રોત્સાહિત કર્યા તથા સુંદર આયોજન કરવા બદલ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, તાલુકાના ચૂંટાયેલા સભ્યો, અબ્રામા ગામના સરપંચ શ્રીમતી લીનાકુમારી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા… બાળકોને અભ્યાસ સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા જોઈને આનંદ થયો. તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું અને આ પ્રયાસ બદલ શિક્ષકોને પણ અભિનંદન પાઠવું છું…

December 29, 2022

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજીત અબ્રામા ગામે જી.

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ’ તેમજ ‘ગુજરાત મર્ચન્ટ ફેડરેશન’ સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યકક્ષાના પરિસંવાદમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો… આ દરમિયાન ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. ઝેડ.પી.પટેલ, PCCF શ્રી એસ.કે.ચતુર્વેદી, CCF શ્રી ડો. મનીશ્વર રાજા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા…

December 24, 2022

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ’ તેમજ ‘ગુજરાત મર્ચન્ટ ફેડરેશન’ સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યકક્ષાના પરિસંવાદમાં ઉપસ્થિત

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી, આયોજીત ટેકનોલોજી અને રમકડા આધારિત ઉગત ખાતે ટી. એન પરમાર સ્કુલ ખાતે આયોજિત ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી ‘બાળ વૈજ્ઞાનિકો‘ને પ્રોત્સાહિત કર્યા તથા સુંદર આયોજન કરવા બદલ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, નગરપાલિકા શિક્ષણ સમિતી ચેરમેન શ્રી અજયભાઈ દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષા શ્રીમતી દર્શનાબેન પટેલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…

December 22, 2022

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી, આયોજીત ટેકનોલોજી અને રમકડા આધારિત ઉગત ખાતે ટી. એન પરમાર સ્કુલ

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી માર્ગદર્શિત તાલુકા પંચાયત જલાલપોર આયોજીત મરોલી કસ્તુરબા સેવાશ્રમ આશ્રમશાળામાં આયોજિત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી, બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા… બાળકોને અભ્યાસ સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા જોઈને આનંદ થયો. તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું અને આ પ્રયાસ બદલ શિક્ષકોને પણ અભિનંદન પાઠવું છું…

December 22, 2022

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી માર્ગદર્શિત તાલુકા પંચાયત જલાલપોર આયોજીત મરોલી  કસ્તુરબા સેવાશ્રમ આશ્રમશાળામાં આયોજિત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ

ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અધ્યાત્મ પરંપરાના જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ ગુરુહરિ પ. પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી મહારાજના ૭૭ મા પ્રાગટ્યપર્વ અવસરે દર્શન કરી આશીર્વાદ લીધા… જય સ્વામિનારાયણ

December 17, 2022

ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અધ્યાત્મ પરંપરાના જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ ગુરુહરિ પ. પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી મહારાજના ૭૭