રત્નકલા ચેરીટેબલ ટ્રસ્ટ (રત્નકલા ડાયમંડ) દ્વારા આયોજીત અને શુશ્રુષા બલ્ડ સેન્ટર નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહ્યો…
જ્યારે બ્લડ બૅકો ને પણ રક્તની અછત રહેતી હોય અને તેવા સમય ૫૯ (59) યુનિટ રક્ત એકત્ર કરી આપવું સાચી સેવા છે…
રકતદાન શિબિરનું સફળ આયોજન બદલ રત્નકલા ચેરીટેબલ ટ્રસ્ટ (રત્નકલા ડાયમંડ)ને અભિનંદન અને સવિશેષ રક્તદાન, મહાદાન ને સાર્થક કરતા સૌ રક્તદાતાઓને દિલી શુભેચ્છા…