નવસારી વિજલપોર નગરપલિકામા સમાવિષ્ટ તીઘરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આવાસના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જિગીશભાઈ શાહ, નગરપાલિકાના હોદેદારો, નવસારી મંડળ પ્રમુખ પરેશભાઈ કાસુંદ્રા, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા… હુ તમામ લાભાર્થીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું… May 11, 2023 નવસારી વિજલપોર નગરપલિકામા સમાવિષ્ટ તીઘરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આવાસના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી વિજલપોર
કોથમડી ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવરાજસિંહજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેષભાઈ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, દંડક હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય બળવંતભાઈ,શંકરભાઇ, એ.પી.એમ.સી ચેરમેન પ્રકાશભાઇ, તાલુકા પંચાયત સભ્ય પરેશભાઈ, જગુભાઈ, તૃપ્તિબેન, નિલમબેન, ક્રિષ્નાબેન, પ્રકૃતિબેન, બોદાલી ગામના સરપંચ હિતેશભાઇ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા… May 5, 2023 કોથમડી ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે
બોદાલી ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવરાજસિંહજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેષભાઈ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, દંડક હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય બળવંતભાઈ,શંકરભાઇ, તાલુકા પંચાયત સભ્ય પરેશભાઈ, જગુભાઈ, તૃપ્તિબેન, નિલમબેન, ક્રિષ્નાબેન, પ્રકૃતિબેન, બોદાલી ગામના સરપંચ નિલમબેન, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા… May 5, 2023 બોદાલી ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે
એથાણ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવરાજસિંહજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેષભાઈ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, દંડક હિરેનભાઈ, જિલ્લા કિસાન મોરચા પ્રમુખ દીપકભાઈ, જિલ્લા પંચાયત સભ્ય બળવંતભાઈ,શંકરભાઇ, તાલુકા પંચાયત સભ્ય પરેશભાઈ, જગુભાઈ, તૃપ્તિબેન, નિલમબેન, ક્રિષ્નાબેન, પ્રકૃતિબેન, એથાણ ગામના સરપંચ કલ્પનાબેન, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા… May 5, 2023 એથાણ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે
ચીજગામ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવરાજસિંહજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેષભાઈ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, દંડક હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય બળવંતભાઈ,શંકરભાઇ, તાલુકા પંચાયત સભ્ય પરેશભાઈ, જગુભાઈ, તૃપ્તિબેન, નિલમબેન, ક્રિષ્નાબેન, પ્રકૃતિબેન, ચીજગામ ગામના સરપંચ દિપાબેન, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા… May 4, 2023 ચીજગામ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે
ખરસાડ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવરાજસિંહજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેષભાઈ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, દંડક હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય બળવંતભાઈ,શંકરભાઇ, તાલુકા પંચાયત સભ્ય પરેશભાઈ, જગુભાઈ, તૃપ્તિબેન, નિલમબેન, ક્રિષ્નાબેન, પ્રકૃતિબેન, ખરસાડ ગામના સરપંચ નીરૂબેન, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા… May 4, 2023 ખરસાડ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે
અબ્રામા ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવરાજસિંહજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેષભાઈ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, દંડક હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય બળવંતભાઈ,શંકરભાઇ, તાલુકા પંચાયત સભ્ય પરેશભાઈ, જગુભાઈ, તૃપ્તિબેન, નિલમબેન, ક્રિષ્નાબેન, પ્રકૃતિબેન, અબ્રામા ગામના સરપંચ લીનાબેન, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા… May 4, 2023 અબ્રામા ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નવસારી જીલ્લા સંગઠન સમિતી દ્વારા આયોજીત જગત જનની માં ઉમિયા માતાજીના દિવ્ય રથ પરિભ્રમણ મહા ઉસ્તવમાં હાજર રહી માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી આશીર્વાદ લીધા… આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નવસારી જીલ્લા સંગઠન સમિતીના હોદેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં જગત જનની માં ઉમિયા માતાજીના ભક્તો હાજર રહ્યા હતા… જગત જનની માં ઉમિયા માતાજીની જય 🙏 April 30, 2023 વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નવસારી જીલ્લા સંગઠન સમિતી દ્વારા આયોજીત જગત જનની માં ઉમિયા માતાજીના દિવ્ય રથ પરિભ્રમણ મહા ઉસ્તવમાં હાજર
આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સૌથી વધુ લોકપ્રિય “મન કી બાત” કાર્યક્રમના 100માં ઐતિહાસિક એપિસોડ મતવિસ્તારના કણીયેટ ગામે જલાલપોર તાલુકા પંચાયતના સભ્યો, મંડળના હોદેદારો, કાર્યકર્તાઓ, ગ્રામજનો તેમજ મત્સ્ય ઉધોગ સાથે જોડાયેલા ખેડૂતો સાથે સાંભળ્યો… વર્ષ ૨૦૧૪ થી ચાલતો આ કાર્યક્રમ દેશવાસીઓને સમાજસેવા અને અંત્યોદય કલ્યાણ અર્થે આગળ આવવા પ્રેરણા આપી રહ્યો છે… #Maankibaat #mankibaat100episode April 30, 2023 આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સૌથી વધુ લોકપ્રિય “મન કી બાત” કાર્યક્રમના 100માં ઐતિહાસિક એપિસોડ મતવિસ્તારના કણીયેટ ગામે
એરૂ ગામે ૧૫ માં નાણાંપંચ યોજના અંતર્ગત ૫૦,૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અને બોર કામોનું ખાતમુર્હત થયું…. આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઈ, મંડળના પ્રમુખ શ્રી અશોકભાઇ, એરૂ ગામના સરપંચ શ્રીમતી વિધ્યાબેન તેમજ કાર્યકર્તાઓ અને ગ્રામજનાઓ હાજર રહ્યા.. April 29, 2023 એરૂ ગામે ૧૫ માં નાણાંપંચ યોજના અંતર્ગત ૫૦,૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અને બોર કામોનું ખાતમુર્હત થયું…. આ