આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સૌથી વધુ લોકપ્રિય “મન કી બાત” કાર્યક્રમના 100માં ઐતિહાસિક એપિસોડ મતવિસ્તારના કણીયેટ ગામે જલાલપોર તાલુકા પંચાયતના સભ્યો, મંડળના હોદેદારો, કાર્યકર્તાઓ, ગ્રામજનો તેમજ મત્સ્ય ઉધોગ સાથે જોડાયેલા ખેડૂતો સાથે સાંભળ્યો…
વર્ષ ૨૦૧૪ થી ચાલતો આ કાર્યક્રમ દેશવાસીઓને સમાજસેવા અને અંત્યોદય કલ્યાણ અર્થે આગળ આવવા પ્રેરણા આપી રહ્યો છે…