સમાચાર

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ગણેશ સિસોદરા ગામે રાખેલ આયુષ્યમાન ભવ: કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ અપાવ્યો. આ કેમ્પમાં ૯૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો… લોકોના આરોગ્યની સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ કરવાની આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબીત થઈ છે… #સેવાપખવાડિયા #sevapakhwada

September 23, 2023

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા

મુનસાડ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી…

September 23, 2023

મુનસાડ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે

“ગણેશોત્સવ” ના પાવન પર્વે બોરસી માછીવાડ ખાતે સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની પૂજા અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા… સાર્વજનિક ગણેશ મંડળને ૫૦ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.. જય ગણેશ

September 23, 2023

“ગણેશોત્સવ” ના પાવન પર્વે બોરસી માછીવાડ ખાતે સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની પૂજા અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા… સાર્વજનિક

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત મરોલી ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખેલ આયુષ્યમાન ભવ: કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ અપાવ્યો. આ કેમ્પમાં ૮૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો… લોકોના આરોગ્યની સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ કરવાની આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબીત થઈ છે… #સેવાપખવાડિયા #sevapakhwada

September 22, 2023

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વિશ્વકર્મા એપાર્ટમેન્ટ, એરૂ, મારા કાર્યાલય ખાતે રાખેલ આયુષ્યમાન ભવ: કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ અપાવ્યો. આ કેમ્પમાં ૧૩૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો… લોકોના આરોગ્યની સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ કરવાની આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબીત થઈ છે… #સેવાપખવાડિયા #sevapakhwada

September 21, 2023

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત નવસારી વિજલપોર શહેર યુવા મોરચા દ્વારા આશાપુરી માતાજીના મંદિરના હોલમાં શુશ્રુષા બલ્ડ સેન્ટર નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું… યુવાઓની આ સેવા પ્રવૃત્તિ સરાહનીય છે. રકતદાન શિબિરનું સફળ આયોજન બદલ સૌ યુવા મોરચાના કાર્યકર્તાઓને અભિનંદન, સવિશેષ રક્તદાન, મહાદાન ને સાર્થક કરતા સૌ રક્તદાતાઓને દિલી શુભેચ્છા… #સેવાપખવાડિયા #sevapakhwada

September 18, 2023

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ‘પીએમ વિશ્વકર્મા યોજના’ના શુભારંભ કાર્યક્રમને (વર્ચ્યુઅલ માધ્યમ થી) શ્રી કમલમ કાર્યાલય નવસારી ખાતે ઉપસ્થિત રહી બક્ષીપંચ મોરચાના હોદેદારો અને કાર્યક્રતાઓ સાથે નિહાળીયો…

September 17, 2023

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ‘પીએમ વિશ્વકર્મા યોજના’ના શુભારંભ કાર્યક્રમને  (વર્ચ્યુઅલ માધ્યમ થી) શ્રી કમલમ કાર્યાલય નવસારી ખાતે

આજરોજ નવસારી – છાપરા ચાર રસ્તા ખાતે દેસાઇ એન્ડ દેસાઇ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રચિત શર્મન સર્કલ નું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો…

September 11, 2023

આજરોજ નવસારી – છાપરા ચાર રસ્તા ખાતે દેસાઇ એન્ડ દેસાઇ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રચિત શર્મન સર્કલ નું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત