વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વિશ્વકર્મા એપાર્ટમેન્ટ, એરૂ, મારા કાર્યાલય ખાતે રાખેલ આયુષ્યમાન ભવ: કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ અપાવ્યો. આ કેમ્પમાં ૧૩૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો…
લોકોના આરોગ્યની સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ કરવાની આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબીત થઈ છે…
#સેવાપખવાડિયા
#sevapakhwada