વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ગણેશ સિસોદરા ગામે રાખેલ આયુષ્યમાન ભવ: કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ અપાવ્યો. આ કેમ્પમાં ૯૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો…
લોકોના આરોગ્યની સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ કરવાની આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબીત થઈ છે…