વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત નવસારી વિજલપોર શહેર યુવા મોરચા દ્વારા આશાપુરી માતાજીના મંદિરના હોલમાં શુશ્રુષા બલ્ડ સેન્ટર નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું…
યુવાઓની આ સેવા પ્રવૃત્તિ સરાહનીય છે. રકતદાન શિબિરનું સફળ આયોજન બદલ સૌ યુવા મોરચાના કાર્યકર્તાઓને અભિનંદન, સવિશેષ રક્તદાન, મહાદાન ને સાર્થક કરતા સૌ રક્તદાતાઓને દિલી શુભેચ્છા…