ગુજરાત પધારેલા NDAનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે શુભેચ્છા મુલાકાત કરી… July 17, 2022 ગુજરાત પધારેલા NDAનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે શુભેચ્છા મુલાકાત કરી…
નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત મારા મત વિસ્તારના અબ્રામા ગામ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્તોને મળીને તેમને થયેલ નુકસાનની માહિતી લીધી તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી જરૂરી પગલાં લેવાનું અધિકારીઓને સૂચન આપ્યું… July 15, 2022 નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત મારા મત વિસ્તારના અબ્રામા ગામ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.
નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત મારા મત વિસ્તારના ચીજગામ અને કૃષ્ણપુર ગામ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી જરૂરી પગલાં લેવાનું અધિકારીઓને સૂચન આપ્યું… July 15, 2022 નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત મારા મત વિસ્તારના ચીજગામ અને કૃષ્ણપુર ગામ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ
રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીએ નવસારી કૃષિ યૂનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે પૂર સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્તોને મળીને તેમને થયેલ નુકસાનની માહિતી લીધી તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી હતી… July 12, 2022 રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીએ નવસારી કૃષિ યૂનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે પૂર સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ
સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જલાલપોર તાલુકાના મહુવર ગામ ખાતે આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી… સાથો સાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો, સહાય વિતરણ તથા વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું… જય જય ગરવી ગુજરાત #VandeGujarat #VandeGujaratVikasYatra #૨૦વર્ષનોવિશ્વાસ #૨૦વર્ષનોવિકાસ July 10, 2022 સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જલાલપોર તાલુકાના સુલતાનપુર (નાની કાકરાડ) ગામ ખાતે આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી… સાથો સાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો, સહાય વિતરણ તથા વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું… જય જય ગરવી ગુજરાત #VandeGujarat #VandeGujaratVikasYatra #૨૦વર્ષનોવિશ્વાસ #૨૦વર્ષનોવિકાસ July 8, 2022 સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જલાલપોર તાલુકાના અબ્રામા ગામ ખાતે થી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવ્યો.. સાથો સાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો, સહાય વિતરણ તથા વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું… જય જય ગરવી ગુજરાત #VandeGujarat #VandeGujaratVikasYatra July 8, 2022 સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
ભારતીય જનતા પાર્ટી ગુજરાતપ્રદેશ દ્વારા રાજયની તમામ ૧૮૨ વિધાનસભા સીટ પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ૧૭૪ જલાલપોર મતવિભાગ ના પ્રભારી તરીકે ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ પટલેની નિયુક્તી થતાં આજે ભા.જ.પા. જિલ્લા કાર્યાલય કમલમ ખાતે પરિચય બેઠક થઇ જેમાં ઉપસ્થિત રહ્યો… બેઠકમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ સંગઠન હોદેદારો, અગ્રણી કાર્યકર્તાઓ, ચૂટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા… July 7, 2022 ભારતીય જનતા પાર્ટી ગુજરાતપ્રદેશ દ્વારા રાજયની તમામ ૧૮૨ વિધાનસભા સીટ પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ૧૭૪ જલાલપોર મતવિભાગ ના
મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી… July 7, 2022 મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર
સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નવસારી તાલુકાના આમડપોર ગામ ખાતે થી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવ્યો.. સાથો સાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો, સહાય વિતરણ તથા વિકાસ ના કામો નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું… #VandeGujarat #VandeGujaratVikasYatra July 7, 2022 સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત