આજરોજ અબ્રામા ગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat કાર્યક્રમ પછી ટીફીન બેઠક
વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ઉજ્જવલ