કોંગ્રેસ સાંસદ શ્રી અધીર રંજન ચૌધરી દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે પ્રયોગ કરવામાં આવેલ અપમાનજનક શબ્દોના વિરોધમાં જલાલપોર મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શિત કર્યો…
કોંગ્રેસના સાંસદ શ્રી અધીર રંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે જે શબ્દપ્રયોગ કર્યો તે અશોભનીય અને રાષ્ટ્રપતિપદની ગરિમાને લાંછન લગાડનારો છે. રાષ્ટ્રપતિશ્રીના સંવૈધાનિક પદ, આદિવાસી સમુદાય અને મહિલાઓના અપમાન બદલ કોંગ્રેસ દેશની જનતાની માફી માંગે…