વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ પાવર @2047 વિષયક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાજરી આપી…
લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણો વિના મૂલ્યે આપવામાં આવ્યાં. વિદ્યુતક્ષેત્રની વિવિધ રાજ્યોની પ્રગતિને દર્શાવતી ટૂંકી ફિલ્મો બતાવી અને લોકોને વીજળી બચાવવા અંગે માહીતગાર કરવામાં આવ્યા હતા…
નવસારી જિલ્લામાં આવેલ પુર જેવા કપરા સંજોગોમાં પણ DGVCLના વિજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી સાહસિક કામગીરીને બિરદાવું છું…