સમાચાર

નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ આવનાર ૨૧ દિવસ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ ઓંજલ, માછીવાડ, બોરીફળિયા, માદરીયા, સુલતાનપુર, એથાણ અને આટ ગામોની નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશભાઈ પંડ્યાજી તથા જલાલપોર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર વાળા સાથે રૂબરૂ મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી. ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.

March 25, 2020

નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ આવનાર ૨૧ દિવસ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં

નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ આવનાર ૨૧ દિવસ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ કનેરા, પનાર, ખરસાડ, અને કલથાણ ગામોની નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશભાઈ પંડ્યાજી તથા જલાલપોર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર વાળા સાથે રૂબરૂ મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી. ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.

March 25, 2020

નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ આવનાર ૨૧ દિવસ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં

નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ આવનાર ૨૧ દિવસ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ અબ્રામા, મંદિર, ચીજગામ, કણીયેટ અને કૃષ્ણપુર ગામોની નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશભાઈ પંડ્યાજી તથા જલાલપોર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર વાળા સાથે રૂબરૂ મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી. ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.

March 25, 2020

નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ આવનાર ૨૧ દિવસ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં

નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી સાથે મારા મત વિસ્તારમાં સમાવિષ્ટ વિજલપોર નગરપાલિકા ખાતે પાણી ભરાઇ જવાની સમસ્યા તેમજ સ્થાનિક સમસ્યા અને પ્રશ્નોનું નિરીક્ષણ કરી સરકારી અધિકારીઓને સાથે સ્થળ પર સાથે હાજર રાખી પ્રશ્નોના સકારાત્મક નિકાલ કરવા સૂચના કરી. સાથે સાથે પશ્ચિમ રેલ્વેના ડી. એમ. શ્રી સત્યેનજી સાથે નવસારી રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન સ્ટોપેજ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી નવસારીની જનતાને વધુ સુવિધા રેલ્વે મારફત મળે તે માટે રજુઆત કરી.

February 29, 2020

નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી સાથે મારા મત વિસ્તારમાં સમાવિષ્ટ વિજલપોર નગરપાલિકા ખાતે પાણી ભરાઇ જવાની સમસ્યા તેમજ સ્થાનિક

સીમળગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત છીણમ સીમળગામ રોડ તથા સીમળગામ થી અલુરા જતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…

February 29, 2020

સીમળગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત છીણમ સીમળગામ રોડ તથા સીમળગામ થી અલુરા જતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…

કડોલી ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત કડોલી થી સાગરા જતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…

February 29, 2020

કડોલી ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત કડોલી થી સાગરા જતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…