સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૧ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા…

February 19, 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૧ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૦ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા…

February 19, 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૦ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૮ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં પ્રદેશ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા…

February 19, 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૮ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. પ્રદેશ ભાજપા દ્વારા સમર્પણ દિવસને અનુલક્ષીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજ્યભરના ઉમેદવારોને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી, રાજ્યના મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ સિનિયર કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતીમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંકલ્પ લેવડાવ્યા…

February 11, 2021

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.   પ્રદેશ ભાજપા