આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પોતાનો મત આપ્યો… ગુજરાત રાજ્યમાં આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે આજે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે હું તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું… February 28, 2021 આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પોતાનો મત આપ્યો… ગુજરાત રાજ્યમાં આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે આજે મતદાન ચાલી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટિલજીની ઉપસ્થિતિમા નવસારી ખાતે રોડ શો થયો હતો. આ રોડ શો માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા… કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… #ગુજરાતમક્કમભાજપ_અડીખમ February 26, 2021 સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટિલજીની ઉપસ્થિતિમા નવસારી ખાતે રોડ શો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૧ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા… February 19, 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૧ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૦ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા… February 19, 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૦ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૮ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં પ્રદેશ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા… February 19, 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૮ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૯ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા… February 19, 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૯ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ સેન્ટર વિજલપોરના સહયોગથી કર્યું હતું જેમાં ઉપસ્થિત રહ્યો.. આ શિબિરમાં કુલ – ૧૦૨ યુનિટ રકત એકત્રિત થયું. સૌ રકતદાતા અને શિબિરના આયોજન બદલ શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોરના કાર્યકર્તાઓને સહર્ષ અભિનંદન… February 19, 2021 શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. પ્રદેશ ભાજપા દ્વારા સમર્પણ દિવસને અનુલક્ષીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજ્યભરના ઉમેદવારોને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી, રાજ્યના મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ સિનિયર કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતીમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંકલ્પ લેવડાવ્યા… February 11, 2021 પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. પ્રદેશ ભાજપા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે વિજલપોર શહેર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું. કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે. મધ્યસ્થ કાર્યાલયના શુભારંભમાં પ્રદેશ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. February 10, 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે વિજલપોર શહેર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું. કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે જલાલપોર તાલુકાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને એરૂ તા. : જલાલપોર ખાતે ખુલ્લું મૂક્યું. કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે. મધ્યસ્થ કાર્યાલયના શુભારંભમાં પ્રદેશ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. February 10, 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે જલાલપોર તાલુકાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને એરૂ તા. : જલાલપોર ખાતે ખુલ્લું મૂક્યું.