જલાલપોર તાલુકાના દિપલા ગામ ખાતે સ્વ. હરિભાઇ વાલાભાઈ પટેલના પરિવારના સહયોગથી નવનિર્મિત ગ્રામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું… April 22, 2022 જલાલપોર તાલુકાના દિપલા ગામ ખાતે સ્વ. હરિભાઇ વાલાભાઈ પટેલના પરિવારના સહયોગથી નવનિર્મિત ગ્રામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું…
સ્વાસ્થય નિશ્વિત, પ્રગતિ સુનિશ્વિત ના સૂત્રને સાર્થક કરવાના આશ્રય સાથે આજરોજ રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના લોકોના આરોગ્ય અને સુખાકારી માટે નેશનલ હેલ્થ મિશન અંતગર્ત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળો (હેલ્થ મેળો) જલાલપોર તાલુકાના મરોલીગામ ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં યોજાયો… જેમાં હાજર રહી લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા. મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી… April 21, 2022 સ્વાસ્થય નિશ્વિત, પ્રગતિ સુનિશ્વિત ના સૂત્રને સાર્થક કરવાના આશ્રય સાથે આજરોજ રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નવસારી
ભા. જ. પા. ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આજરોજ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિતે મટવાડ ગામે શહિદ સ્મારક ખાતે ભારતને આઝાદી અપાવવા પોતાના પ્રાણની આહુતિ અપનાર વીર શહિદ સ્વતંત્રસેનાનીને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શહિદ સ્વતંત્રસેનાની ના પરિવારજનોનું સન્માન કર્યું… #सामाजिकन्यायपखवाड़ा #AzadiKaAmritMahotsav April 20, 2022 ભા. જ. પા. ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આજરોજ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિતે મટવાડ ગામે શહિદ સ્મારક
ભા. જ. પા. ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આજરોજ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિતે જલાલપોરના ઐતિહાસિક ગામ દાંડી ખાતે પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી… #सामाजिकन्यायपखवाड़ा #AzadiKaAmritMahotsav April 20, 2022 ભા. જ. પા. ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આજરોજ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિતે જલાલપોરના ઐતિહાસિક ગામ દાંડી
દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા અને મીઠા પાણીનો સંગ્રહ વધારવા ગણદેવી તાલુકા ખાતે મધ્યપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર’ ડેમનું ખાતમુહૂર્ત અને બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલ્વે ફાટક નં.૧૦૮ – ૧૦૯ સ્થાને નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજ નું લોકાર્પણ સંપન્ન થયું, જેમાં હાજરી આપી… આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ, પદાધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા… April 15, 2022 દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા અને મીઠા પાણીનો સંગ્રહ વધારવા ગણદેવી તાલુકા ખાતે મધ્યપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ સાહેબ,
ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત નવસારી જૈન સંધ દ્વારા આયોજીત રથયાત્રાનું અભિવાદન કર્યું… રથયાત્રામાં પૂ. મુનીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમની નિશ્રામાં યાત્રામાં સહભાગી થયો…. April 14, 2022 ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત નવસારી જૈન સંધ દ્વારા આયોજીત રથયાત્રાનું અભિવાદન કર્યું… રથયાત્રામાં પૂ. મુનીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત
જલાલપોર તાલુકાના ભીનાર ગામ ખાતે સ્વ. નમાભાઇ છનાભાઈ પટેલ સ્વ. દેવીબેન નમાભાઇ પટેલના પરિવારના સહયોગથી નવનિર્મિત ગ્રામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું… April 14, 2022 જલાલપોર તાલુકાના ભીનાર ગામ ખાતે સ્વ. નમાભાઇ છનાભાઈ પટેલ સ્વ. દેવીબેન નમાભાઇ પટેલના પરિવારના સહયોગથી નવનિર્મિત ગ્રામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ
ડો. બાબાસાહેબ આંબેડકરજી ની જન્મ જયંતિ નિમિતે આયોજીત નગરયાત્રાને ગૌરીશંકર મહોલ્લો જલાલપોર ખાતે થી પ્રસ્થાન કરાવી… તેમજ ઉતકર્ષ મંડળ તથા વિધા સંજીવની મંડળ નવસારી દ્વારા આયોજીત મેડિકલ કેમ્પ તથા રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યો… April 14, 2022 ડો. બાબાસાહેબ આંબેડકરજી ની જન્મ જયંતિ નિમિતે આયોજીત નગરયાત્રાને ગૌરીશંકર મહોલ્લો જલાલપોર ખાતે થી પ્રસ્થાન કરાવી… તેમજ ઉતકર્ષ મંડળ તથા
સામાજિક વનીકરણ વિભાગ – નવસારી દ્વારા સુપ્રસિદ્ધ શ્રી સાઈનાથ મંદિર – ઉન ખાતે નવનિર્મિત પ્રવિત્ર ઉપવન ઉદ્યાનનું લોકાર્પણ કર્યું તેમજ ઔષધિ વૃક્ષનું રોપણ કર્યું… ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા જાહેર – ધાર્મિક સ્થળોને સુંદર – સુવિધાસભર બનાવવાની કોશિશ સરાહનીય છે. દર્શનાર્થી માટે આ ઉદ્યાન ઉપયોગી થશે એવી આશા ☘️☘️☘️ April 10, 2022 સામાજિક વનીકરણ વિભાગ – નવસારી દ્વારા સુપ્રસિદ્ધ શ્રી સાઈનાથ મંદિર – ઉન ખાતે નવનિર્મિત પ્રવિત્ર ઉપવન ઉદ્યાનનું લોકાર્પણ કર્યું તેમજ
શ્રી કેજીતભાઈ પટેલ પરિવારના નવા સાહસ એરૂ સોડા પોઈન્ટનો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી… પટેલ પરિવાર તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભાકાનાઓ…💐💐 April 10, 2022 શ્રી કેજીતભાઈ પટેલ પરિવારના નવા સાહસ એરૂ સોડા પોઈન્ટનો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી… પટેલ પરિવાર તેમના નવા સાહસ થકી ઉતરો