સમાચાર

અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી….

September 2, 2022

અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી…   સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર

આજરોજ વેસ્માગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો અને કાર્યકર્તાઓ, ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat કાર્યક્રમ પછી ટીફીન બેઠક કરી…

August 28, 2022

આજરોજ  વેસ્માગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો અને કાર્યકર્તાઓ, ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat  કાર્યક્રમ પછી ટીફીન બેઠક કરી…

“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ” પ્રાઇમ એન્જીનીયરીંગ કોલેજ માંગરોળ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી, રેંજ-સુપા દ્વારા આયોજીત ૭૩ માં જલાલપોર તાલુકા કક્ષાના વનમહોત્સવ ઉજવણી કાર્યક્રમમા હાજરી આપી… વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે… #વૃક્ષારોપણ #VanMahotsav

August 27, 2022

“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ”   પ્રાઇમ એન્જીનીયરીંગ કોલેજ માંગરોળ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી, રેંજ-સુપા દ્વારા આયોજીત ૭૩ માં

નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૯ માં આવતા જુદા જુદા વિસ્તારોમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું…

August 21, 2022

નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૯ માં આવતા જુદા જુદા વિસ્તારોમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત

યુવા મિત્ર મંડળ સંચાલિત સજ્જન પંખી ઘર તેમજ શ્રી પદમાવતી જલધારા નું ભૂમિપૂજન તેજસ્વી પ્રવચનકાર પૂ.આ. શ્રી. વિજય મહાબોધિસૂરીશ્વરજી મહારાજાજીના સાનિધ્યમાં સંપન્ન થયું, જેમાં હાજર રેહવાનું સાનિધ્ય પ્રાપ્ત થયું…

August 21, 2022

યુવા મિત્ર મંડળ સંચાલિત સજ્જન પંખી ઘર તેમજ શ્રી પદમાવતી જલધારા નું ભૂમિપૂજન તેજસ્વી પ્રવચનકાર પૂ.આ. શ્રી. વિજય મહાબોધિસૂરીશ્વરજી મહારાજાજીના

નવસારી નવાગામ આહિરવાસ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવમાં હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણ ના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા.. જય શ્રી કૃષ્ણ

August 19, 2022

નવસારી નવાગામ આહિરવાસ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવમાં હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણ ના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા..

ડાંભેર ગામે લુહાર ફળિયા યુવક મંડળ દ્વારા આયોજીત કૃષ્ણ જન્મોત્સવ ના સુવર્ણજયંતી મહોત્સવમાં હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી ઉતારી આશીર્વાદ લીધા…

August 19, 2022

ડાંભેર ગામે લુહાર ફળિયા યુવક મંડળ દ્વારા આયોજીત કૃષ્ણ જન્મોત્સવ ના સુવર્ણજયંતી મહોત્સવમાં  હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી