શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ નવસારી દ્વારા આયોજીત શોભાયાત્રા માં હાજરી આપી…
આ યાત્રામાં નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈ દેસાઇ, જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કૃષ્ણ ભકતો હાજર રહ્યા હતા..