કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી ટ્રાફિકના સરળ નિયમન તેમજ નવસારી અને વિજલપોરશહેર ના જોડાણ અર્થે રેલ્વે ફાટક નંબર : ૧૨૬ ના સ્થાને રેલ્વે ફ્લાયઓવર બ્રિજનું આજે ભાજપા – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી દ્વારા ભૂમિપૂજન થયું…
રૂપિયા ૩૯.૬૮ કરોડના ખર્ચે ૯૩૧.૩૮૪ મીટર લંબાઈનો ૭.૫૦ મીટર (૨ લેન) પોહળાઈનો આ ફ્લાયઓવર બ્રીજનું ૧૧ મહિનામાં કામ પુર્ણ કરી લોકાર્પિત થશે…
વિજલપોર ફાટક માટે વર્ષોથી ફ્લાયઓવર બ્રિજની માંગણી અને એના માટેના અથાગ પ્રયત્નો આજે સહર્ષ પુર્ણ થયા…



















