‘સમર્પણ દિવસ’ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે ભારતીય જનતા પાર્ટી – જલાલપોર તાલુકા મંડલ દ્વારા એરૂ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન પર વકતવ્ય નું આયોજન કરવામાં આવ્યું.
પંડિતજીનું જીવનદર્શન દરેક કાર્યકર્તા માટે શ્રેષ્ઠ પથદર્શક બની રહેશે.








