નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ અંતર્ગત રાજકીય વિરોધ ઉભો કરવા લોકોને #CAA અંગે ખોટી અફવા ફેલાવવાના કૉંગ્રેસના કારસા સામે લોકો ને સાચી માહિતી આપવા આજે વિજલપોર શહેરમાં #CAA ની માહિતી પત્રિકાનું કાર્યકર્તા સાથે વેપાર સ્થાનો પર જઇ વિતરણ કર્યું. કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષા માટેના આ કાયદાને દરેક નાગરિક સમર્થન આપી રહ્યો છે. #CAAJanJagran

January 12, 2020

નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ અંતર્ગત રાજકીય વિરોધ ઉભો કરવા લોકોને #CAA અંગે ખોટી અફવા ફેલાવવાના કૉંગ્રેસના કારસા સામે લોકો ને સાચી માહિતી આપવા આજે વિજલપોર શહેરમાં  #CAA ની માહિતી પત્રિકાનું કાર્યકર્તા સાથે વેપાર સ્થાનો પર જઇ વિતરણ કર્યું.

કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષા માટેના આ કાયદાને દરેક નાગરિક સમર્થન આપી રહ્યો છે.

#CAAJanJagran