નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ના સમર્થનમાં વીજલપોર શહેરમાં વિશાળ જનમેદની સાથે પદયાત્રા કરી. #CAA ને મળી રહેલું જનસમર્થન કેન્દ્ર સરકારને આવનારા સમયમાં દેશહિતના આવા અનેક નિર્ણયો લેવા ચોક્કસ પ્રેરિત કરશે.
દેશના પ્રધાનમંત્રી મા. નરેન્દ્રભાઈ મોદીજી તથા તેમના નેતૃત્વમાં કામ કરતી #NDA સરકારને દિલી અભિનંદન.
#CAAJanJagran







