મન કી બાત કાર્યક્રમ December 29, 2019 દેશના યશસ્વી પ્રધાનસેવક માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના મન કી બાત કાર્યક્રમ વીજલપોર શહેર (વોર્ડ નં. ૬) ના કાર્યકર્તા સાથે આજે રેડિયો પર સાંભળી, વર્ષો પછી રેડિયો સાથે સાક્ષાત્કાર કરવા માટે “મન કી બાત” માધ્યમ બન્યું… #MaanKiBaat Shareફેસબુક પર શેર કરો