આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ લોકસભાનું “વિજય વિશ્વાસ સંમેલન” ગાંધી મેદાન,વાંસદા જિ.નવસારી ખાતે યોજાયું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો… ભારતીય જનતા પાર્ટીને વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવનારા શ્રી અમિત શાહ સાહેબે વાંસદાની સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને વલસાડ લોકસભાના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને જંગી મતોથી જીતાડીને શ્રી Narendra Modi સાહેબ ને સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટે વલસાડનું કમળ દિલ્હી મોકલી આપવા સંકલ્પ કરાવ્યો… #AbkiBar400Par #ModiKaParivar #AbkiBaarPhirModiSarkar #PhirEkBaarModiSarkar

May 4, 2024
આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ લોકસભાનું “વિજય વિશ્વાસ સંમેલન” ગાંધી મેદાન,વાંસદા જિ.નવસારી ખાતે યોજાયું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો…
ભારતીય જનતા પાર્ટીને વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવનારા શ્રી અમિત શાહ સાહેબે વાંસદાની સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને વલસાડ લોકસભાના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને જંગી મતોથી જીતાડીને શ્રી Narendra Modi સાહેબ ને સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટે વલસાડનું કમળ દિલ્હી મોકલી આપવા સંકલ્પ કરાવ્યો…