પર્યાવરણનું સુરક્ષા કવચ – વન કવચ માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે કંડારેલા પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનની સાથે વિકાસના હરિયાળા માર્ગ પર આગળ વધવાની નેમ સાથે વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી જે અંતર્ગત આજરોજ આરક – સિસોદરા ગામ ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરાયેલ ‘વન કવચ’નું લોકાર્પણ કર્યું… તેમજ ૧૦૧ જેટલી પ્રજાતિના વૃક્ષ-છોડ ધરાવતા વન કવચની મુલાકાત લીધી.. આ વન કવચ એ પર્યાવરણ સંરક્ષણની દિશામાં અસરકારક અને સહાયક સિદ્ધ થશે…

March 14, 2024

પર્યાવરણનું સુરક્ષા કવચ – વન કવચ

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે કંડારેલા પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનની સાથે વિકાસના હરિયાળા માર્ગ પર આગળ વધવાની નેમ સાથે વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી જે અંતર્ગત આજરોજ આરક – સિસોદરા ગામ ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરાયેલ ‘વન કવચ’નું લોકાર્પણ કર્યું…

તેમજ ૧૦૧  જેટલી પ્રજાતિના વૃક્ષ-છોડ ધરાવતા વન કવચની મુલાકાત લીધી..

આ વન કવચ એ પર્યાવરણ સંરક્ષણની દિશામાં અસરકારક અને સહાયક સિદ્ધ થશે…