પર્યાવરણનું સુરક્ષા કવચ – વન કવચ
માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે કંડારેલા પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનની સાથે વિકાસના હરિયાળા માર્ગ પર આગળ વધવાની નેમ સાથે વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી જે અંતર્ગત આજરોજ આરક – સિસોદરા ગામ ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરાયેલ ‘વન કવચ’નું લોકાર્પણ કર્યું…
તેમજ ૧૦૧ જેટલી પ્રજાતિના વૃક્ષ-છોડ ધરાવતા વન કવચની મુલાકાત લીધી..
આ વન કવચ એ પર્યાવરણ સંરક્ષણની દિશામાં અસરકારક અને સહાયક સિદ્ધ થશે…