આજરોજ સરકારશ્રીની અમૃત ૨.૦ યોજના અંતર્ગત નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧૧ ખાતે રાધેશ્યામ રેસીડેન્સીની સામે આવેલ ડોલી તળાવના (રૂપિયા ૩ કરોડ ૯૭ લાખના ખર્ચે) બ્યુટીફીકેશન કરવાના કામનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નગરપાલિકાના હોદેદારો, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…