આજરોજ સરકારશ્રીની અમૃત ૨.૦ યોજના અંતર્ગત નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧૧ ખાતે રાધેશ્યામ રેસીડેન્સીની સામે આવેલ ડોલી તળાવના (રૂપિયા ૩ કરોડ ૯૭ લાખના ખર્ચે) બ્યુટીફીકેશન કરવાના કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નગરપાલિકાના હોદેદારો, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…

March 12, 2024

આજરોજ સરકારશ્રીની અમૃત ૨.૦ યોજના અંતર્ગત નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧૧ ખાતે રાધેશ્યામ રેસીડેન્સીની સામે આવેલ ડોલી તળાવના (રૂપિયા ૩ કરોડ ૯૭ લાખના ખર્ચે) બ્યુટીફીકેશન કરવાના કામનું ખાતમુહૂર્ત કર્યું…

 

આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નગરપાલિકાના હોદેદારો, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…