ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો જલાલપોર વિધાનસભા મતવિસ્તારના એરૂ ગામ ખાતેથી શુભારંભ કરાવ્યો…
આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા…
આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલ આ વિકાસ પ્રવાહ થકી આગામી સમયમાં ભારત “વિકાસશીલ દેશ” માંથી “વિકસિત દેશ” ની હરોળમાં આવે, એ માટે ભારત સરકાર પ્રતિબધ્ધ છે…