ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો જલાલપોર વિધાનસભા મતવિસ્તારના એરૂ ગામ ખાતેથી શુભારંભ કરાવ્યો… આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલ આ વિકાસ પ્રવાહ થકી આગામી સમયમાં ભારત “વિકાસશીલ દેશ” માંથી “વિકસિત દેશ” ની હરોળમાં આવે, એ માટે ભારત સરકાર પ્રતિબધ્ધ છે…

November 30, 2023
ભારત સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના ઉતમ હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો જલાલપોર વિધાનસભા મતવિસ્તારના એરૂ ગામ ખાતેથી શુભારંભ કરાવ્યો…
આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળ્યા અને લાભાર્થીઓને પ્રામાણપત્રો અને સહાય અર્પણ કર્યા…
આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલ આ વિકાસ પ્રવાહ થકી આગામી સમયમાં ભારત “વિકાસશીલ દેશ” માંથી “વિકસિત દેશ” ની હરોળમાં આવે, એ માટે ભારત સરકાર પ્રતિબધ્ધ છે…