આજરોજ મંદિર ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો જેમાં હાજર રહ્યો…
આપની વિવિધ આરોગ્ય સમસ્યાઓની ઘર આંગણે જરૂરી તપાસ – સારવાર – સલાહ માટે સરકાર કટિબદ્ધ છે. ‘આરોગ્ય મેળો’ જેવા વિવિધ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરી આપણી સરકાર જન-જનના આરોગ્યની જાળવણી કરી રહી છે.