નવસારી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત સંવાદ થી સુરક્ષા અંતર્ગત “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” કાર્યક્રમ સુરત રેન્જ આઇજી શ્રી વી.ચંદ્રશેખરજી ની વિશેષ ઉપસ્થિતિમાં થયો હતો જેમાં ઉપસ્થિત રહ્યો…
જનતાના હિત માટે તથા સમાજમાં સેવા, સુરક્ષા અને શાંતિ બની રહે તે ઉદ્દેશ્ય સાથે સતત કાર્યરત રહેતી ગુજરાત પોલીસના પ્રયત્નો થકી સમાજમાં ગુનાઓ રોકવા તેમજ ગુનાઓનું નિર્માણ જ ન થાય તેવું સ્વસ્થ વાતાવરણ સર્જવાના હેતુસહ આ કાર્યક્રમ કારગત નીવડશે…