માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતગર્ત આજરોજ એરૂ ગામ ખાતે જલાલપોર તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રામાં ઉપસ્થિત રહી દેશના અમર શહીદોના બલિદાનનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી… આવો, આપણે સૌ અમૃત કળશ યાત્રામાં જોડાઈને ચપટી માટી અથવા ચોખા અર્પણ કરી વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપીએ… #MeriMatiMeraDesh

October 19, 2023
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતગર્ત આજરોજ એરૂ ગામ ખાતે જલાલપોર તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રામાં ઉપસ્થિત રહી દેશના અમર શહીદોના બલિદાનનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી…
આવો, આપણે સૌ અમૃત કળશ યાત્રામાં જોડાઈને ચપટી માટી અથવા ચોખા અર્પણ કરી વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપીએ…