માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતગર્ત આજરોજ નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. – ૧ ખાતે યોજાયેલી અમૃત કળશ યાત્રામાં ઉપસ્થિત રહી દેશના અમર શહીદોના બલિદાનનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી…
આવો, આપણે સૌ અમૃત કળશ યાત્રામાં જોડાઈને ચપટી માટી અથવા ચોખા અર્પણ કરી વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપીએ…