માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતગર્ત આજરોજ જલાલપોર તાલુકા પંચાયત સીટ મહુવર – ૧ ની અમૃત કળશ યાત્રાને પ્રસ્થાન કરાવીને દેશના અમર શહીદોના બલિદાનનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી… આવો, આપણે સૌ અમૃત કળશ યાત્રામાં જોડાઈને ચપટી માટી અથવા ચોખા અર્પણ કરી વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપીએ… #MeriMatiMeraDesh

October 8, 2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતગર્ત આજરોજ જલાલપોર તાલુકા પંચાયત સીટ મહુવર – ૧ ની અમૃત કળશ યાત્રાને પ્રસ્થાન કરાવીને દેશના અમર શહીદોના બલિદાનનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી…

આવો, આપણે સૌ અમૃત કળશ યાત્રામાં જોડાઈને ચપટી માટી અથવા ચોખા અર્પણ કરી વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપીએ…

#MeriMatiMeraDesh