મેરી માટી, મેરા દેશ
મીટ્ટી કો નમન, વીરો કો વંદન….
આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીના ૭૫ વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત “ મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમના આયોજન માટે આજરોજ જલાલપોર તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ, સભ્યોશ્રીઓ તથા જુદા જુદા ગામોના સરપંચોશ્રીઓ તેમજ આગેવાનો સાથે વિસ્તૃત આયોજન બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા…