દરિયા તરફ આગળ વધતા સંભવિત “બિપરજોય વાવાઝોડા” ના સંભવિત સંકટને પગલે આજરોજ ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી અને નવસારી જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ તેમજ સંગઠનના હોદેદારો સાથે દાંડી બીચ ખાતે સાવચેતી ના પગલાં અને પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા…
