આકસ્મિક દુર્ઘટનાઓના સંજોગોમાં પીડિતોને તાત્કાલિક CPR (કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન એ એક જીવ બચાવનારી ઇમરજન્સી પ્રક્રિયા છે) ની સારવાર મળી રહે તેમજ આ સંદર્ભે જનજાગૃતિ ફેલાય તે અર્થે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ ગુજરાત રાજ્ય શાખા દ્વારા અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં રાજ્યભરમાં આયોજિત “કોલ્સ અવેરનેસ પ્રોગ્રામ”ના અન્વયે, આટ ગામે મેડિકલ કોલેજ ખાતે “પોલીસ વિભાગ માટે CPR તાલીમ” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, નિષ્ણાત ડોક્ટર દ્વારા આપવામાં આવેલી તાલીમની સમીક્ષા કરી, તથા CPR સંદર્ભે વધુમાં વધુ લોક-જાગૃતિ ફેલાય તે માટે સર્વેને આગ્રહ કર્યો…

June 11, 2023

આકસ્મિક દુર્ઘટનાઓના સંજોગોમાં પીડિતોને તાત્કાલિક CPR (કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન એ એક જીવ બચાવનારી ઇમરજન્સી પ્રક્રિયા છે) ની સારવાર મળી રહે તેમજ આ સંદર્ભે જનજાગૃતિ ફેલાય તે અર્થે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ ગુજરાત રાજ્ય શાખા દ્વારા  અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં રાજ્યભરમાં આયોજિત “કોલ્સ અવેરનેસ પ્રોગ્રામ”ના અન્વયે,

 

આટ ગામે  મેડિકલ કોલેજ ખાતે “પોલીસ વિભાગ માટે CPR તાલીમ” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, નિષ્ણાત ડોક્ટર દ્વારા આપવામાં આવેલી તાલીમની સમીક્ષા કરી, તથા CPR સંદર્ભે વધુમાં વધુ લોક-જાગૃતિ ફેલાય તે માટે સર્વેને આગ્રહ કર્યો…